PM Jan Dhan Yojana 2024: જન ધન ખાતામાં સીધા ₹10,000? ચોંકાવનારી હકીકત જાણો
PM Jan Dhan Yojana 2024: દેશના દરેક નાગરિકને બેંકિંગ સેવાઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હાલમાં ચર્ચામાં છે. ખાસ કરીને એક ચોંકાવનારા દાવાને લઈને જેમાં કહેવામાં આવી રહ્યું છે કે PMJDY ખાતાધારકોને ₹10,000 સીધા તેમના ખાતામાં આપવામાં આવશે. શું આ દાવો સાચો છે? કે પછી આ માત્ર એક અફવા … Read more