શું તમે જાણો છો? આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને મળશે ₹25,000 ની મોટી સહાય!

Adarsh Nivasi Shala Vidyarthi Sahay Yojana

Adarsh Nivasi Shala Vidyarthi Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા અને તેમના પર આર્થિક બોજ ઘટાડવા માટે એક નવી સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ માટે સહાય યોજના | … Read more