આયુષ્માન કાર્ડધારકો માટે ચેતવણી: ની રિપ્લેસમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર! – Ayushman Bharat Latest Update

Ayushman Bharat Latest Update

આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ: 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે નવો નિયમ Ayushman Bharat Latest Update: ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલોમાં બિનજરૂરી ની-રિપ્લેસમેન્ટ સર્જરીઓ પર અંકુશ લાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે, 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકશે. નિર્ણય પાછળનું કારણ | Ayushman Bharat … Read more

અરે વાહ! ₹10 લાખ સુધીની મફત સારવાર? આ જાણો તમારા માટે જ છે – Ayushman Card

Ayushman Card in Gujarati

બિમારીઓ સામે ચિંતા? આયુષ્માન કાર્ડ બચાવ આપના ખિસ્સા! જીવનમાં અચાનક આવી પડતી બીમારીઓ આપણા આખા પરિવારને આર્થિક અને ભાવનાત્મક રીતે અસર કરી શકે છે. સારવારનો ખર્ચ ઘણીવાર ચિંતાનું મોટું કારણ બની જાય છે. પણ જાણો છો? સરકારની આયુષ્માન કાર્ડ યોજના દ્વારા તમે આ ચિંતા દૂર કરી શકો છો! આ લેખમાં આપણે જાણીશું કે આ યોજના … Read more