આયુષ્માન કાર્ડધારકો માટે ચેતવણી: ની રિપ્લેસમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર! – Ayushman Bharat Latest Update

Ayushman Bharat Latest Update

આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ: 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે નવો નિયમ Ayushman Bharat Latest Update: ગુજરાત સરકારે ખાનગી હોસ્પિટલોમાં બિનજરૂરી ની-રિપ્લેસમેન્ટ સર્જરીઓ પર અંકુશ લાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે, 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકશે. નિર્ણય પાછળનું કારણ | Ayushman Bharat … Read more